'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ? ઝીણાભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી કાકા કાલેલકર રમણલાલ દેસાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ? પન્નાલાલ પટેલ કાકા કાલેલકર ઉમાશંકર જોષી જ્યોતીન્દ્ર દવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા ઘાટોમાંથી કયા ઘાટ હિમાલય પર્વત શ્રેણીમાં આવેલ છે ? નાથુલા આપેલ તમામ જોજિલા શિપકિલા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ટાંકીનો 60% ભાગ ભરતાં બે મિનિટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરતા કેટલો સમય લાગશે ? 80 સેકન્ડ 180 સેકન્ડ 120 સેકન્ડ 60 સેકન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહાકવિ ભાસ કવિ ભવભૂતિ ભરતમુનિ કાલિદાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1921 કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષતા કોણે કરી હતી ? રાસ બિહારી ઘોષ ચંદુલાલ બુચ દાદાભાઈ નવરોજી હકીમ અજમલ ખાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘જ્ઞાનબાલ' કોનું તખલ્લુસ છે ? ઉમાશંકર જોષી જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
105મી. અને 90મી. લાંબી બે રેલગાડી સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં ક્રમશઃ 45 km/hr અને 72 km/hrની ગતિથી ચાલે છે. તેને એક બીજાને પસાર કરતા કેટલો સમય લાગે ? 8 સેકન્ડ 5 સેકન્ડ 6 સેકન્ડ 7 સેકન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો ? સ્કંદગુપ્ત શકાદિત્ય મહેન્દ્રાદિત્ય વિષ્ણુગુપ્ત TRUE ANSWER : ? YOUR ANSWER : ?