‘વાતાયાન’ કોની કૃતિ છે ? રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી મધુસૂદન ઠાકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વ્યાપક ધર્મભાવના કોની કૃતિ છે ? સ્વામી આનંદ ગાંધીજી સ્વામી સુખલાલજી નર્મદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. પરિ + નામ = પરિણામ નમસ + કાર = નમસ્કાર સ + બંધ = સંબંધ રામ + આયન = રામાયણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સોપાન’ કોનું તખલ્લુસ છે ? રઘુવીર ચૌધરી હરીપ્રસાદ ભટ્ટ મોહનલાલ મહેતા જમનાશંકર બુચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી સાચો વિરુદ્ધાર્થી નથી? ઐહિક - પારલૌકિક કૃદન - કથીર ઉપહાર - બક્ષિસ અભિજ્ઞ - અનભિજ્ઞ TRUE ANSWER : ? YOUR ANSWER : ?