મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ? ન્યાયમાતા ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા જણાવો. કર્ણદેવ વાઘેલા સારંગદેવ વાઘેલા કર્ણદેવ સોલંકી વિસળદેવ વાઘેલા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બહુચરાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? અરવલ્લી પાટણ સાબરકાંઠા મહેસાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ નદી પર રાજસ્થળી અને ખોડીયાર(ધારી) પાસે બંધ બાંધવામાં આવ્યા ? ભાદર આજી મચ્છુ શેત્રુંજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ? મેનકા ગાંધી ઈન્દ્ર નુઈ સરોજિની નાયડુ સ્મૃતિ ઈરાની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઝાલાવાડી બોલી ક્યા પંથકની છે ? સુરેન્દ્રનગર પંથક ઓખા પંથક જુનાગઢ પંથક ભાવનગર પંથક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"વિજયઘાટ" કોની સમાધિ છે જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
The Prime Minister dedicated ___ INS Vikramadity to the nation. a an none the TRUE ANSWER : ? YOUR ANSWER : ?