"જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ? ગાંધીજી સયાજીરાવ ગાયકવાડ ડૉ.જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુપ્રીમ કૉર્ટ કે હાઈકોર્ટ કઈ રીટ દ્વારા પોતાની નીચેની કોર્ટને કાર્યવાહી ન કરવા આદેશ આપે છે ? પ્રતિષેધ ઉત્પ્રેક્ષણ અધિકાર પૃચ્છા પરમાદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સોનુ, નરેશ અને અવિનાશે ધંધામાં 3:5:7ના પ્રમાણમાં રોકાણ કર્યું. જો સોનુએ રૂા. 9000નું રોકાણ કર્યું તો કુલ મૂડીરોકાણ કેટલું ? 36,000 45,000 23,000 48,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘પાવર ટુ પીપલ’ સૂત્ર કોણે આપ્યું હતું ? અટલબિહારી વાજપાઈ રાજીવ ગાંધી મોરારજી દેસાઈ એચ.ડી. દેવગૌડા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પારકા ઉપર આધાર રાખવો તે પરાવૃત્તિ પરાવર્તી પરાહત પરાવલંબન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભૂદાન અને સર્વોદય આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું ? જયપ્રકાશ નારાયણ ગાંધીજી ઠક્કરબાપા વિનોબા ભાવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ? ધ્રુવ ભટ્ટ નર્મદ રઘુવીર ચૌધરી ભોપાભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
You know as many people as I do. 'Find the adjective'. You know people many as many people as TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા વર્ષે ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો ? 1978 1995 1981 1992 TRUE ANSWER : ? YOUR ANSWER : ?