‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? જ્યંતીલાલ ગોહિલ મોહન પરમાર રાવજી પટેલ મોહનલાલ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ? જયભિખ્ખુ શેષ દ્વિરેફ સ્વૈરવિહારી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? કાવ્યશાસ્ત્ર રાજનીતિ દંડનીતિ વ્યાકરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? કેશવલાલ ધ્રુવ - વનમાળી લાભશંકર ઠાકર - લઘરો ભોગીલાલ ગાંધી - ચાંદામામા મધુસૂદન પારેખ - પ્રિયદર્શી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ? 1998 1981 1990 2003 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ? દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ સમાજવાદ સત્યના પ્રયોગો સર્વોદય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘નાતો' નવલિકાના લેખક જણાવો ? અશોક ચાવડા નગીનદાસ પારેખ નિરંજન ત્રિવેદી મનોહર ત્રિવેદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'એક અપુત્ર માણસનો પ્રબંધ' પાઠના લેખક જણાવો. ભોળાભાઈ પટેલ મોહનલાલ પટેલ મગનલાલ પટેલ પન્નાલાલ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ભવાઈ'માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? ભક્તિરસ સમાજ દર્પણ ઉપદેશ કટાક્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?