યોગ્ય જોડકાં જોડો :
મેળાનું નામ
a. ભવનાથનો મેળો
b. નકળંગનો મેળો (કોળિયાક)
c. માધવપુરનો મેળો
d. મોઢેરાનો મેળો
મેળાની તિથિ
1. શ્રાવણ વદ અમાસ
2. મહાવદ નોમથી બારસ
3. ભાદરવા વદ અમાસ
4. ચૈત્ર સુદ નોમથી તેરસ

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળસુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંત્રગત નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ___ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?