કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ? કનૈયાલાલ મુનશી જવાહરલાલ નહેરુ નરેન્દ્ર મોદી બાબાસાહેબ આંબેડકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ the coffee ___ he began to feel drowsy. No sooner had he drunk, then No sooner had he drunk, when No sooner he had drunk, when No sooner had he drunk, than TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈ.સ. 1922માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? કનૈયાલાલ મુનશી રા.વિ. પાઠક મનુભાઈ પંચોળી સુરેશ જોશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તણછાંઈ કાપડના ઉત્પાદનમાં કયુ શહેર અનેક વિશેષતાઓ ધરાવે છે ? સુરત ભાવનગર રાજકોટ જામનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ ગ્રામસભાની કામગીરી નથી ? ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે. મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે. ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના ઘઉંનો કોઠાર તરીકે કયો પ્રદેશ ઓળખાય છે ? વાકળપ્રદેશ ભાલપ્રદેશ નળકાંઠો ચુંવાળપ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ? નર્મદ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ભોપાભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યોગ્ય જોડકાં જોડો :a. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા b. મહાલવારી પદ્ધતિના પ્રણેતા c. કાયમી જમાબંધી દાખલ કરનાર d. દ્વિમુખી શાસન નાબૂદ કરનાર1. થૉમસ મુનરો2. હોલ્ટ મેકેન્ઝી3. કોર્નવોલિસ 4. વોરન હેસ્ટિંગ a-1, b-2, c-3, d-4 c-1, d-2, a-3, b-4 b-1, a-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ? બાલાશંકર કંથારિયા જમનાશંકર બૂચ હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?