'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ચાણક્ય બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ગાંધીજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મના પ્રચાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ? માર્કસ માલ્યસ ડૉ.બી. આર. આંબેડકર મેક્સવેબર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ? નડિયાદ સુરત અમદાવાદ વડોદરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? મહાત્મા ગાંધી બાલ ગંગાધર ટિળક લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ? ઇન્દિરા ગાંધી અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદી એપીજે અબ્દુલ કલામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી ? અટીરા સેપ્ટ ઈસરો પી. આર. એલ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ? રાજગોપાલાચારી નરસિંહરાવ પદ્મજા નાયડુ કનૈયાલાલ મુનશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? દાદા ધર્માધિકારી વિનોબા ભાવે ગાંધીજી જયપ્રકાશ નારાયણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પંકજ જાની ડૉ. અક્ષય અગ્રવાલ ડૉ. એ. આર. પાઠક હર્ષદ શાહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?