નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ? પદ્મજા નાયડુ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ રાજગોપાલાચારી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડૉ. અબ્દુલ કલામનો જન્મ કયા થયો હતો ? કન્યાકુમારી ચેન્નાઈ રામેશ્વરમ્ પોંડિચેરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? રવીન્દ્રનાથ ટાગોર માનવેન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ અવનિન્દ્રનાથ ટાગોર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે ? મહાત્મા ગાંધી મહારાણી ચીમનભાઈ પહેલા મૃદુલાબેન સારાભાઈ જ્યોતિબા ફૂલે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? બબલાભાઈ મહેતા વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મુસાફિર અગન પંખ મારા અનુભવો કાર્ડિયોગ્રામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? નટવરલાલ પંડ્યા વિક્રમ સારાભાઈ ત્રિભુવનદાસ ગજ્જર હોમી ભાભા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? મોરારજી દેસાઈ બળવંતરાય મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ? વડોદરા સુરત અમદાવાદ નડિયાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? રાજઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ વિજયઘાટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?