ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ડૉ. એ. આર. પાઠક પંકજ જાની ડૉ. અક્ષય અગ્રવાલ હર્ષદ શાહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.વિક્રમ સારાભાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડૉ. અબ્દુલ કલામનો જન્મ કયા થયો હતો ? પોંડિચેરી કન્યાકુમારી ચેન્નાઈ રામેશ્વરમ્ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? ગાંધીજી જયપ્રકાશ નારાયણ દાદા ધર્માધિકારી વિનોબા ભાવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ? ડૉ.વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલ એમ.એમ. પટેલ રામસિંહ પરમાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? કાર્ડિયોગ્રામ મુસાફિર મારા અનુભવો અગન પંખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ? કનૈયાલાલ મુનશી રાજગોપાલાચારી નરસિંહરાવ પદ્મજા નાયડુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા ? ચંદુલાલ દેસાઈ વિનાયકપ્રસાદ મથુરદાદા મોહનલાલ પંડ્યા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ? હમીદા મીર દિવાળીબેન ભીલ દમયંતી બરડાઈ મિનલ રાઠોડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? ઈન્દુલાલ યાજ્ઞિક બળવંતરાય મહેતા મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?