કોમ્પ્યુટરની ગણત્રીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે ? રામાનુજ રાજા રમન્ના રાણી પાણીગ્રહી શકુંતલા દેવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ? રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી જમશેદજી તાતા સરદાર વલ્લભભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ? મરાઠી સર્જક સવાયા સર્જક લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? આંધ્ર પ્રદેશ કર્ણાટક ઓરિસ્સા તમિલનાડુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ? શ્રી મોતીભાઈ ચૌધરી શ્રી ત્રિભોવનદાસ પટેલ ડૉ.વી. કુરિયન શ્રી રામસિંહ પરમાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ? મિનલ રાઠોડ હમીદા મીર દમયંતી બરડાઈ દિવાળીબેન ભીલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ? હોમાઈ વ્યારાવાલા કે.જી. સુબ્રહ્મણ્યમ્ વનરાજ ભાટિયા કુમુદિની લાખિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ? ડૉ. હોમીભાભા ડૉ. મનમોહનસિંહ ડૉ. કુરિયન ડૉ. સ્વામીનાથન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? કલ્પના ચાવલા સતીશ શર્મા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડિજિટલ ટ્રાન્જેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લૉન્ચ કરી ? ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ડૉ.બાબા સાહેબ આંબેડકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?