'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી બાલ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ? ક્રિસ્ટોફર કોલીટ યેઝેકેલ ડ્રોર હીરાલ્ડ લાસવેલ ચાર્લ્સ લિંડબ્લોમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ? પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ? અમૃતાનંદમીય દેવી અનંતાનંદતીર્થ રજનીશ શ્રી શ્રી રવિશંકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યુ નથી ? Inspiring Thoughts Ignited Minds The Indian Space Journey Wings of fire TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"કુમાર" સામયિકના સ્થાપક - સંપાદક કોણ હતાં ? રવિશંકર રાવળ હાજી અલ્લારખાં શિવજી ચાંપશીભાઈ ઉદેશી બચુભાઈ રાવત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ? ડૉ.વર્ગીસ કુરિયન એમ.એમ. પટેલ ત્રિભુવનદાસ પટેલ રામસિંહ પરમાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ? સવાઈ ગુજરાતી મરાઠી સર્જક સવાયા સર્જક લલિત નિબંધકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? વિનોબા ભાવે દાદા ધર્માધિકારી ગાંધીજી જયપ્રકાશ નારાયણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ? કુમુદિની લાખિયા વનરાજ ભાટિયા હોમાઈ વ્યારાવાલા કે.જી. સુબ્રહ્મણ્યમ્ TRUE ANSWER : ? YOUR ANSWER : ?