ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ?

અજંતા
એલિફન્ટ
શિવાલિક
કોણાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ?

શૈવ ધર્મ
બૌદ્ધ ધર્મ
ઈસ્લામ ધર્મ
જૈન ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'રૂસ્તમે હિન્દ' નું બિરુદ કોને મળ્યું હતું ?

યોગેશ્વર દત્ત
અભિનવ બિન્દ્રા
સુશીલ કુમાર
દારાસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ
જરદોશીકામ - અમદાવાદ
લાલ રંગની મીનાકારી - જયપુર
ગુલાબી રંગની મીનાકારી - વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ?

કથકલી - કેરળ
ભરતનાટ્યમ - તમિલનાડુ
કુચીપુડી - આસામ
લાવણી - મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP