ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો.

ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ
પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન
જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી
દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ?

ગણગોર - બિહાર
ઓનમ - કેરળ
પોંગલ - તમિલનાડુ
બિહુ - આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ?

ઈ.સ. 1972
ઈ.‌સ. 1952
ઈ.સ. 1962
ઈ.સ. 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP