ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો.

જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી
ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ
દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ
પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ?

બિહુ - આસામ
ઓનમ - કેરળ
પોંગલ - તમિલનાડુ
ગણગોર - બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ?

ઈ.સ. 1962
ઈ.‌સ. 1952
ઈ.સ. 1972
ઈ.સ. 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP