ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ?

સી. રાજગોપાલાચારી
એમ.એચ. કણિયા
એ.એસ.એહમદી
મોતીલાલ સેતલવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ?

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને
મૂળભૂત ફરજોને
નાગરિકતાને
મૂળભૂત અધિકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP