ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ?

એ.એસ.એહમદી
સી. રાજગોપાલાચારી
મોતીલાલ સેતલવાડ
એમ.એચ. કણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ?

મૂળભૂત ફરજોને
મૂળભૂત અધિકારને
નાગરિકતાને
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP