ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ? અનુચ્છેદ 56 અનુચ્છેદ 59 અનુચ્છેદ 58 અનુચ્છેદ 57 અનુચ્છેદ 56 અનુચ્છેદ 59 અનુચ્છેદ 58 અનુચ્છેદ 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ? અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ પદ સંભાળે છે ? 1961 1950 1969 1968 1961 1950 1969 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ? પરમાદેશ બંદી પ્રત્યક્ષીકરણ પ્રતિષેધ ઉત્પ્રેષણ પરમાદેશ બંદી પ્રત્યક્ષીકરણ પ્રતિષેધ ઉત્પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ચૂંટણી સમયે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કયા કાયદા હેઠળ થાય છે ? સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો લોક પ્રતિનિધિત્વ અધિ. 1952 લોક પ્રતિનિધિત્વ અધિ. 1951 લોક પ્રતિનિધિત્વ અધિ.1950 સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો લોક પ્રતિનિધિત્વ અધિ. 1952 લોક પ્રતિનિધિત્વ અધિ. 1951 લોક પ્રતિનિધિત્વ અધિ.1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP