ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ?

અનુચ્છેદ 58
અનુચ્છેદ 59
અનુચ્છેદ 57
અનુચ્છેદ 56

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ?

અનુચ્છેદ 75(II)
અનુચ્છેદ 75(B)
અનુચ્છેદ 75(I)
અનુચ્છેદ 75(A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ?

પરમાદેશ
બંદી પ્રત્યક્ષીકરણ
ઉત્પ્રેષણ
પ્રતિષેધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ચૂંટણી સમયે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કયા કાયદા હેઠળ થાય છે ?

લોક પ્રતિનિધિત્વ અધિ. 1952
લોક પ્રતિનિધિત્વ અધિ.1950
સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો
લોક પ્રતિનિધિત્વ અધિ. 1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP