ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ પદ સંભાળે છે ? 1961 1950 1969 1968 1961 1950 1969 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2002 વર્ષ 2011 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2002 વર્ષ 2011 વર્ષ 2009 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રની વહીવટ સત્તાઓ (Executive Power) માં રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ હેઠળ આપવામાં આવેલી છે ? 53 54 55 52 53 54 55 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ? નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે આપેલ બધાજ સંજોગોમાં નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે આપેલ બધાજ સંજોગોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન શપથવિધિ થતી નથી રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન શપથવિધિ થતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-364 અનુચ્છેદ-363 અનુચ્છેદ-365 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-364 અનુચ્છેદ-363 અનુચ્છેદ-365 અનુચ્છેદ-363-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP