GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 શિલ્પ માટેની સામગ્રી તરીકે 'સ્પોટેડ સેન્ડસ્ટોન' કઈ કલાશાળા ઉપયોગમાં લેતી હતી ? ગાંધાર સારનાથ અમરાવતી મથુરા ગાંધાર સારનાથ અમરાવતી મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 સલ્તનતના દળો દ્વારા જ્યારે વારંગલ ઉપર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે તેનો રાજવી કોણ હતો ? પ્રતાપરૂદ્રદેવ પ્રથમ મહારૂદ્રદેવ શક્તિરૂદ્રદેવ સોમરૂદ્રદેવ પ્રતાપરૂદ્રદેવ પ્રથમ મહારૂદ્રદેવ શક્તિરૂદ્રદેવ સોમરૂદ્રદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયો વિજયનગરનો રાજવી 'અમુક્તમલ્યદા' ના કર્તા હતો ? હરીહર બુક્કા-I બુક્કા-II કૃષ્ણદેવરાય હરીહર બુક્કા-I બુક્કા-II કૃષ્ણદેવરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 કૃષ્ણદેવ રાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યાં હતાં ?I. વિઠ્ઠલસ્વામી મંદિરII. હજારા રામાસ્વામી મંદિરIII. શ્રી રંગનાથ મંદિર IV. કૈલાશનાથ મંદિર ફક્ત II અને III ફક્ત I ફક્ત I અને II I, II, III અને IV ફક્ત II અને III ફક્ત I ફક્ત I અને II I, II, III અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?I. ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારીત હતું.II. ઋગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતાં.III. ઋગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતાં હતાં. ફક્ત I અને III ફક્ત II અને III I, II અને III ફક્ત I અને II ફક્ત I અને III ફક્ત II અને III I, II અને III ફક્ત I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP