GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

ચીમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં ક્યા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?

મિલ્ટોનિક સૉનેટ
પૅલિકન સૉનેટ
ચન્દ્ર સૉનેટ
મ્હારાં સૉનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP