GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે?

મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના
સંત સુરદાસ સહાય યોજના
સંત રોહિદાસ સહાય યોજના
રવિશંકર મહારાજ સહાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે?

ગોવર્ધનરામ ત્રિપાઠી
કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP