GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે? રવિશંકર મહારાજ સહાય યોજના સંત રોહિદાસ સહાય યોજના સંત સુરદાસ સહાય યોજના મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના રવિશંકર મહારાજ સહાય યોજના સંત રોહિદાસ સહાય યોજના સંત સુરદાસ સહાય યોજના મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે? ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? 18 માણસો 12 માણસો 15 માણસો 20 માણસો 18 માણસો 12 માણસો 15 માણસો 20 માણસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank :Were the horse mine, I ___ it to the veterinary doctor.(will + show) will have shown will show will have showed would have shown will have shown will show will have showed would have shown ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું ? 1956 1954 1955 1957 1956 1954 1955 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP