GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઇ સ્થિતિએ હોય છે ?

આપેલ ત્રણેય સ્થિતિમાં
સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય
પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય
પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP