Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Mock Test 1
"હમારા રામ ધની હૈ જી, હમારે કયા કમી હૈ જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા ક૨ના૨ ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?

પંડિત સુખલાલજી
સીતા ૨ામ મહારાજ
૨મેશ ઓઝા
મોરારી બાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

સરકારશ્રીની નીતિઓ બાબત સલાહ આપવી
ચૂંટણીમા પ્રચારતંત્ર ગોઠવવું
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી
સરકારશ્રીની નીતી બનાવવામાં સહાયરૂપ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

ગતિશીલ અને અનુભવી દ્વારા લેવાય
એક પણ નહીં
બહુમતીથી લેવાય
સર્વાનુમતે લેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP