GSSSB Bin Sachivalay Mock Test 1
આહવામાં ડાંગ દરબારનો મેળો કયારે ભરાય છે ?

ચૈત્ર સુદ પુનમે
ફાગણ સુદ પૂનમે
ફાગણ વદ પાંચમે
ભાદરવા સુદ પૂનમે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.
મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP