મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ?

ઝવેરચંદ મેઘાણી
કવિ શ્રી બોટાદકર
પ્રહલાદ પારેખ
અનિલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ?

સુરેશ જોષી
કિશોરલાલ મશરૂવાલા
રઘુવીર ચૌધરી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ?

મોરારજી ગોકુળદાસે
ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે
સુમતિ મોરારજીએ
પ્રાણલાલ દેવકરણ નાનજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP