મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ?

કોચરબ આશ્રમ
ગાંધી આશ્રમ
વેડછી આશ્રમ
કીર્તિ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અમદાવાદમાં ‘ગાંધી આશ્રમ' જેનું બીજું નામ 'સત્યાગ્રહ આશ્રમ' છે, તેની પાસે સાબરને મળતી નાનકડી નદી ચંદ્રભાગાના તીરે કયા પવિત્ર ઋષિની સમાધિ છે ?

દધીચી
દુર્વાસા
વિશ્વામિત્ર
ભૃગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો.

આહાર – આરોગ્યમય જીવન
આરોગ્યની ચાવી
અન્ન અને આરોગ્ય
આહાર અને આરોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ?

ગંગાબહેન
ચારૂમતીબહેન
દાનીબહેન
અનસૂયાબહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP