મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ?

મિ. વાય. એન. થોમસ કુક
સર થોમસ આર્મસ્ટ્રોંગ
સર એ. ઝેડ. વિલ્ફેડ
મિ. સી. એન. બ્રુમફિલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવસેવા પ્રવૃતિઓને લક્ષ્યમાં લઈ કયો ઈલ્કાબ આપ્યો હતો ?

નિશાને હિંદ
હિંદ મહાત્મા
કૈસરે હિંદ
હિંદનો ફકીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ?

દીનબંધુ ઉપાધ્યાય
શાલીભદ્ર ખરે
નારાયણ મોરેશ્વર
રવિપ્રસાદ જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.

મહાત્માકુંજ
હરિજનકુંજ
સત્યાગ્રહ કુંજ
હ્રદયકુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP