Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ફોજદારી કાર્યવાહીમાં
દિવાની કાર્યવાહીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?

સાક્ષીને સોગંદ પર તપાસ કરવી
સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ
આપેલ તમામ
સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP