જાહેર વહીવટ (Public Administration) ‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ? કૌટિલ્ય દલિપ રાજા કે. બી. સરકાર કાલિદાસ કૌટિલ્ય દલિપ રાજા કે. બી. સરકાર કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ એસ. બંગરપ્પા પં. જવાહરલાલ નહેરૂ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ એસ. બંગરપ્પા પં. જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) RTE એટલે શું ? Right to Equality Right to Education Right to Emergency Right to Evalution Right to Equality Right to Education Right to Emergency Right to Evalution ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા. 12-10-2005 તા. 15-6-2005 તા. 3-10-2005 તા. 31-12-2005 તા. 12-10-2005 તા. 15-6-2005 તા. 3-10-2005 તા. 31-12-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) RTI એટલે શું ? Ready to Imagination Right to Institutionalization Right to Information Right to Individualization Ready to Imagination Right to Institutionalization Right to Information Right to Individualization ANSWER DOWNLOAD GUJARATI MCQ APP