જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ?

હૈદરાબાદ વિશ્વવિદ્યાલય
દિલ્હી વિશ્વવિદ્યાલય
લખનઉ વિશ્વવિદ્યાલય
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ?

પ્રો. ઉર્વિક
આગીરિર્સ
પીટર ડ્રકરે
ફેડરિક ટેલરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
“POSDCORB” સૂત્રના પ્રણેતા કોણ છે ?

ન્યુમેન અને સમર
લ્યુથર ગ્યુલિક
ડો. જ્યોર્જ. આર. ટેરી
વોર્ન અને જોસેફ મેસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દષ્ટિકોણ રજૂ કર્યો.....

લુઈ એલન
લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક
હેનરી ફેયોલ
ડૉ. જી.આર.ટેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP