Talati Practice MCQ Part - 3 ‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? ચંદ્રવદન મહેતા રસિકલાલ પરીખ ગુણવંત આચાર્ય જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા રસિકલાલ પરીખ ગુણવંત આચાર્ય જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 6, 12, 20, 30, 42, ? 54 60 62 56 54 60 62 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નૃત્યના દેવાધી દેવ કોણ ગણાય છે ? બ્રહ્મા નટરાજ વિષ્ણુ નારદ બ્રહ્મા નટરાજ વિષ્ણુ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ? દયારામ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સમુદ્રમાં અને અંતરીક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ? ઓડિયોમીટર મેનોમીટર સિસ્મોમીટર ગાયરોસ્કોપ ઓડિયોમીટર મેનોમીટર સિસ્મોમીટર ગાયરોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP