Talati Practice MCQ Part - 3
‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ?

મીરાંબાઈ
દયારામ
નરસિંહ મહેતા
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : “શિક્ષકે જોયું કે વર્ગમાં વિદ્યાર્થીઓ શાંત બેઠા છે”

જોયું
વિદ્યાર્થીઓ
શાંત
કે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?

હરિયાણા
ગોવા
બિહાર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

બારડોલી
આપેલ પૈકી એક પણ નહીં
ખેડા
ચંપારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP