Talati Practice MCQ Part - 3
‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ?

દયારામ
નરસિંહ મહેતા
અખો
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

એહમદનગર
ઉનાવા
ઉદવાડા
સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રૂઢીપ્રયોગનો અર્થ આપો : “મોમાં મગ ભરવા”

મોઢામાં મગ રાખવા
મગ વાવવા
મૂંગા રહેવું
બરણીમાં મગ ભરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતના વકીલો દ્વારા ‘ગુજરાત સભા’ની સ્થાપના કોણે કરી ?

ઈ.સ. 1902
ઈ.સ. 1896
ઈ.સ. 1884
ઈ.સ. 1908

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP