Talati Practice MCQ Part - 3
‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ?

અખો
નરસિંહ મહેતા
મીરાંબાઈ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ?

રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
રાજ્યપાલ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘એક પ્રહર’ એટલે કેટલા કલાકનો સમય ?

ચાર કલાક
આઠ કલાક
ત્રણ કલાક
ચોવીસ કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સુકાની’ કયા કવિની રચના છે ?

સુમન શાહ
સોમસુંદર સૂરિ
મૂળશંકર મૂલાણી
ચંદ્રશંકર બુચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ?

પરિત્રાણ
અઢારસો સત્તાવન
અંતિમ અધ્યાય
ગૃહરાણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP