Talati Practice MCQ Part - 5
ઈ.સ.1908માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોમ્બ ફેંકનાર કાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા ?

બારીન્દ્ર ઘોષ
આસુતોષ મિશ્રા
હેમચંદ્ર દ્વારા
પ્રફુલ ચાકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
કરશનદાસ માણેક
ઝીણાભાઈ દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રધાનમંત્રી દ્વારા શરુ થયેલ નીચેની યોજનાનો સમાવેશ થતો નથી.

પ્રધાનમંત્રી પેન્સન યોજના
અટલ પેન્શન યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP