Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

કોઈ ફેરફાર નહીં થાય.
20% ઘટશે.
20% વધશે.
4% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના રાષ્ટ્રપ્રમુખ કોને પોતાના હોદાનું 'રાજીનામું' આપે ?

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના અધ્યક્ષ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP