Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% વધશે.
20% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.
4% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

ગિરનાર
શેત્રુંજય
બરડો
સાપુતારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમીબા ___ છે.

એક પણ નહીં
એકકોષી સજીવ
દ્વિકોષી સજીવ
બહુકોષી સજીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનનું વડું મથક ક્યાં આવેલું છે ?

અમદાવાદ
મુંબઈ
કોલકાતા
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાત્મા ગાંધીએ આફ્રિકાથી ભારત આવ્યા પછી કયું સામયિક શરૂ કર્યું ?

યંગ ઈન્ડિયન
ભારત
હિન્દુસ્તાન
યંગ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP