Talati Practice MCQ Part - 9 એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ : 20% વધશે. 20% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. 4% ઘટશે. 20% વધશે. 20% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. 4% ઘટશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે? ગિરનાર શેત્રુંજય બરડો સાપુતારા ગિરનાર શેત્રુંજય બરડો સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અમીબા ___ છે. એક પણ નહીં એકકોષી સજીવ દ્વિકોષી સજીવ બહુકોષી સજીવ એક પણ નહીં એકકોષી સજીવ દ્વિકોષી સજીવ બહુકોષી સજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનનું વડું મથક ક્યાં આવેલું છે ? અમદાવાદ મુંબઈ કોલકાતા દિલ્હી અમદાવાદ મુંબઈ કોલકાતા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં પારસીઓ ક્યા બંદરે ઉતર્યા હતા ? દમણ સંજાણ પોરબંદર વેરાવળ દમણ સંજાણ પોરબંદર વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાત્મા ગાંધીએ આફ્રિકાથી ભારત આવ્યા પછી કયું સામયિક શરૂ કર્યું ? યંગ ઈન્ડિયન ભારત હિન્દુસ્તાન યંગ ઈન્ડિયા યંગ ઈન્ડિયન ભારત હિન્દુસ્તાન યંગ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP