Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.
20% વધશે.
4% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ?

ગાંધીનગર-ખેડા
ગાંધીનગર–અમદાવાદ
ગાંધીનગર-મહેસાણા
ગાંધીનગર-વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

ડો. રાજેન્દ્રપ્રસાદ
ઝાકીર હુસૈન
રાજગોપાલાચારી
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ન્યુક્લિયર રીએક્ટરમાં મોડરેટર તરીકે ___ વપરાય છે.

ભારે પાણી
યુરેનિયમ
કેડિયમ
પ્લુટોનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના રાષ્ટ્રપ્રમુખ કોને પોતાના હોદાનું 'રાજીનામું' આપે ?

ઉપરાષ્ટ્રપતિ
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
વડાપ્રધાન
લોકસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP