Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

કોઈ ફેરફાર નહીં થાય.
20% ઘટશે.
20% વધશે.
4% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ટીમરુ'નાં પાન ખાસ કરીને કયા ઉપયોગમાં લેવાય છે ?

પાતળ દડીયા બનાવવામાં
બીડી બનાવવા માટે
પશુના ચારા માટે
ધાસ- ઝૂંપડી બનાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ?

રૂ. 2,500 ખોટ
રૂ. 1,000 ખોટ
નહીં નફો નહીં નુકસાન
રૂ. 1,000 નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સાંકેતિક પ્રતીક કયું હતું ?

જલતી મશાલ
તીર અને કામઠું
ઢાલ અને તલવાર
રોટી અને કમળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ?

મેલેરિયા
ટાઈફોઈડ
કોલેરા
દમ (અસ્થમા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ?

ખાવાનો પદાર્થ
કાગળ
લાકડું
પ્લાસ્ટિકની કોથળીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP