Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% ઘટશે.
20% વધશે.
4% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જો તમારો ફોટો કોમ્પ્યુટરમાં લેવો હોય તો શાનો ઉપયોગ કરશો ?

માઉસ
કિ બોર્ડ
પ્રિન્ટર
સ્કેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મેલેરીયા રોગ માટે કયા મચ્છર જવાબદાર છે ?

ક્યુલેક્ષ નર
એનોફીલીસ માદા
એનોફીલીસ નર
ક્યુલેક્ષ માદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP