Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% વધશે.
4% ઘટશે.
20% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) શું કાર્ય કરે છે ?

અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ
એક પણ નહીં
પ્રેસની આઝાદીની જાળવણી
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ?

બાષ્પીભવનથી
ઉકાળીને
નિસ્યંદનથી
ક્લોરીનેશનથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP