Talati Practice MCQ Part - 9 એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ : 4% ઘટશે. 20% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. 20% વધશે. 4% ઘટશે. 20% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. 20% વધશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો. જયંતી દલાલ ધનસુખલાલ મહેતા ચં. ચી. મહેતા ક. મા. મુન્શી જયંતી દલાલ ધનસુખલાલ મહેતા ચં. ચી. મહેતા ક. મા. મુન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શેરબજાર ઉપર કઈ સંસ્થા અંકુશ રાખે છે ? CII NSE RBI SEBI CII NSE RBI SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પોલીસદળને રોજિંદી કામગીરીમાં મદદરૂપ થાય છે ? ગ્રામરક્ષક દળ હોમગાર્ડ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર પી.એફ.) ગ્રામરક્ષક દળ હોમગાર્ડ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર પી.એફ.) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ? મુંડક ઉપનિષદ કંઠ ઉપનિષદ છંદોગ્ય ઉપનિષદ કેન ઉપનિષદ મુંડક ઉપનિષદ કંઠ ઉપનિષદ છંદોગ્ય ઉપનિષદ કેન ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત સંસદ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP