Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

4% ઘટશે.
20% વધશે.
20% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના કયા પુસ્તકમાં 1975માં લદાયેલી કટોકટીનું વર્ણન કર્યું છે ?

ગુજરાતની સંઘર્ષગાથા
ગુજરાતમાં કટોકટી
સંઘર્ષમાં ગુજરાત
કટોકટીની સંઘર્ષયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું હતું ?

આમ્રપાલી
ઉજ્જૈન
વૈશાલી
પાટલીપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP