Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

4% ઘટશે.
20% વધશે.
20% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સહુ પ્રથમ બોલતું ચિત્રપટ ___ હતું.

રાજા હરિશ્ચંદ્ર
આલમઆરા
કાગઝ કે ફૂલ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું જોડકું બંધબેસતું નથી ?

12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ
2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી
15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

ડો. રાજેન્દ્રપ્રસાદ
લોર્ડ માઉન્ટબેટન
રાજગોપાલાચારી
ઝાકીર હુસૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ફોજદારી કાર્યરીતિ અધિનિયમને અંગ્રેજીમાં શું કહે છે ?

સિવિલ પ્રોસિજર કોડ
પીનલ પ્રોસિજર એક્ટ
પોલીસ પ્રોસિજર કોડ
ક્રિમિનલ પ્રોસિજર કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP