Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

મહર્ષિ સુશ્રુત
વરાહ મિહિર
નાગાર્જુન
મહર્ષિ ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આદિલ મન્સુરીનું મૂળ નામ :

ફકીર મહમદ
મોહમ્મદ માંકડ
ઈબ્રાહિમ પટેલ
બરકતઅલી વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું (ગુર્જર પ્રાન્તનું) પાટનગર કયુ હતું ?

કર્ણાવતી
વડોદરા
પાટણ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બાળરોગના નિષ્ણાત ડોક્ટરને શું કહે છે ?

ફિઝિશિયન
સર્જન
પિડિયાટ્રીશિયન
ઓર્થોપેડિક ડોકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP