Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
ઝીણાભાઈ દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર
કરશનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

ભારદ્વાજ
મુનિ વાત્સાયન
વરાહમિહિર
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના ક્યા વડાપ્રધાનને જાપાનનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળેલ છે ?

રાહુલ ગાંધી
નરેન્દ્ર મોદી
રાજીવ ગાંધી
મનમોહનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP