સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી નિલેશ પરમ લિ. માં તા.1-12-2015 ના રોજથી ₹ 6,000-400-8000-500-10,000 ના ગ્રેડમાં નોકરીમાં જોડાયા હતા. નિમણૂકની તારીખે તેમને 3 વધારાના ઈજાફા આપવામાં આવ્યા હતા. તેમની સેવાઓની કદરરૂપે ફરીથી તા. 1-12-2017ના રોજ એક વધારાનો ઈજાફો મંજૂર કરવામાં આવ્યો હતો. તેઓ માન્ય પ્રોવિડન્ટફંડમાં મૂળ પગારના 15% લેખે ફાળો આપે છે. (માલિક 17% લેખે ફાળો આપે છે) આકારણી વર્ષ, 2018-19 માટે તેમનો કરપાત્ર પગાર કેટલો હશે ?

₹ 97,440
₹ 94,800
₹ 1,07,100
₹ 99,540

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?

₹ 2,00,000
₹ 4,00,000
₹ 3,00,000
₹ 5,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરની આંતરિક કિંમત અને બજારકિંમતનો ઉપયોગ શેરની કઈ કિંમત શોધવા માટે થાય છે ?

દાર્શનિક કિંમત
વાજબી કિંમત
એક પણ નહીં
ચોખ્ખી કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP