ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 3, 1, 2 4, 3, 2 1, 2, 3, 4 2, 1, 4 3, 1, 2 4, 3, 2 1, 2, 3, 4 2, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ? મોઢેરાનું સૂર્યમંદિર રુદ્ર મહાલય તારંગાના મંદિરો ગોપનું મંદિર મોઢેરાનું સૂર્યમંદિર રુદ્ર મહાલય તારંગાના મંદિરો ગોપનું મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી ? મહંમદ બેગડાએ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ શોભન દેવ મહંમદ બેગડાએ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ શોભન દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગરના લાલ બંગલામાં 14 ફેબ્રુઆરી, 1948ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ પુષ્પાબેન મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક બળવંતરાય મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ પુષ્પાબેન મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? શાંતુમંત્રી વિમલ મંત્રી યશપાલ વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી વિમલ મંત્રી યશપાલ વસ્તુપાળ તેજપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.1. ભીમદેવ -I 2. કુમારપાળ 3. સિધ્ધરાજ 4. દુર્લભરાજ 4,3,2,1 4,1,3,2 1,3,4,2 1,3,2,4 4,3,2,1 4,1,3,2 1,3,4,2 1,3,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP