ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3, 4 3, 1, 2 2, 1, 4 4, 3, 2 1, 2, 3, 4 3, 1, 2 2, 1, 4 4, 3, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું. 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 15 ફેબ્રુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 15 ફેબ્રુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? દિવાનજી રણછોડજી દાદાભાઈ નવરોજી મનુભાઈ મહેતા સર ટી. માધવરાવ દિવાનજી રણછોડજી દાદાભાઈ નવરોજી મનુભાઈ મહેતા સર ટી. માધવરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? અંબાલાલ દેસાઈ શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ? ખંભાળિયા ધ્રોલ પડધરી લાલપુર ખંભાળિયા ધ્રોલ પડધરી લાલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ? હરિભાઈ ગોદાણી હસમુખ સાંકળીયા હીરાનંદ શાસ્ત્રી રમેશ જમીનદાર હરિભાઈ ગોદાણી હસમુખ સાંકળીયા હીરાનંદ શાસ્ત્રી રમેશ જમીનદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP