ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3, 4 3, 1, 2 2, 1, 4 4, 3, 2 1, 2, 3, 4 3, 1, 2 2, 1, 4 4, 3, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ? ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1932 ઈ.સ. 1935 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1932 ઈ.સ. 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 18 ઑક્ટોબર, 1916 9 જાન્યુઆરી, 1915 17 જૂન, 1917 25 મે, 1915 18 ઑક્ટોબર, 1916 9 જાન્યુઆરી, 1915 17 જૂન, 1917 25 મે, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ? સુરત સંગ્રામ રેવંતગિરિ રાસુ રણમલચરિત કાન્હદડે પ્રબંધ સુરત સંગ્રામ રેવંતગિરિ રાસુ રણમલચરિત કાન્હદડે પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ? ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આપેલ પૈકી કોઇ નહી આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આપેલ પૈકી કોઇ નહી આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી શાંતિદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી શાંતિદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP