Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2, 3, 4
1, 2, 3
1, 2, 3, 4
2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર.પી.સી. મુજબ ધરપકડનું વોંરટ___

આપેલ બંને
ચીફ જ્યુડીશીયલ મેજી.ની સહી સાથે હોવું જોઇએ
આપેલ પૈકી એક પણ નહીં
લેખિક હોવું જોઇએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું એક કુદરતી ન્યાયના સીધ્ધાંતનો ભાગ છે ?

Audi alteram partem (બીજા પક્ષને સાંભળવો)
nemo inpropria causa judex (સ્વયંના કેસમાં જજ બનવું નહી)
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતના કયા પડોશી દેશે ભારતીય નાગરીકો માટે તામુ-હોરેહ બોર્ડર ખુલ્લી મૂકી છે ?

નેપાળ
શ્રીલંકા
મ્યાનમાર
ભૂટાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP