Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1, 2, 3, 4
1, 2, 3
2, 3
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
વિજ્ઞાનના કયા નિયમ મુજબ પાણી ભરેલા કાચના ગ્લાસમાં મુકેલી પેન્સિલ ત્રાંસી દેખાય છે ?

પ્રકિર્ણન
આપેલ તમામ
વક્રીભવન
પરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC-1860 ની કલમ -2 જણાવે છે ___

ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા
આપેલ પૈકી એક પણ નહીં
અધિનિયમનું ટૂંકુ નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત
અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

વોટસન
સી.ટી મોર્ગન
એચ.ઇ.ગેરેટ
હિલગાર્ડ એટકિનસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાંથી મેંગેનીઝ મળી આવે છે ?

પોરબંદર
પંચમહાલ
બનાસકાંઠા
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP