Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2, 3
1, 2, 3
2, 3, 4
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી શું સત્ય હકીકત છે ?

દસ્તાવેજ ખાનગી અથવા જાહેર હોઈ શકે
દસ્તાવેજના કોઈ પ્રકારો હોતા નથી.
તમામ દસ્તાવેજો ખાનગી દસ્તાવેજો છે.
દસ્તાવેજના 10 પ્રકારો છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
22મો કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં દેશમાં થશે ?

ઈંગ્લેન્ડ
સ્કોટલેન્ડ
ઓસ્ટ્રેલિયા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
30 સપ્ટેમ્બર, 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કયા શહેરમાં ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરાવ્યું હતું ?

પોરબંદર
આણંદ
અંજાર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP