Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1, 2, 3
2, 3
1, 2, 3, 4
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતે લોન્ચ કરેલો ઉપગ્રહ GSAT-29 કયા પ્રકારનો છે ?

હવામાન
સંદેશાવ્યવહાર
પર્યાવરણ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'હોસ્ટાઈલ સાક્ષી' એટલે કેવો સાક્ષી ?

પ્રત્યક્ષ સાક્ષી
કર્ણેકર્ણ સાક્ષી
તરફદાર સાક્ષી
વિરોધી સાક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલેઈમ ટ્રીબ્યુનલના સભ્ય તરીકે કોને નીમી શકાય ?

આપેલ તમામ
ચાલુ કે માજી ડીસ્ટ્રીકટ જજ
હાઈકોર્ટના જજ તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર
હાઈકોર્ટના ચાલુ કે માજી જજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
22મો કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં દેશમાં થશે ?

ભારત
સ્કોટલેન્ડ
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP