Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા ?
(1) જ્ઞાની ઝેલસિંહ
(2) નીમલ સંજીવ રેડ્ડી
(3) અબ્દુલ કલામ
(4) હમીદ અન્સારી

1, 2, 4
1, 2, 3, 4
1, 2
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

અક્ષયકુમાર
અમિતાભ બચ્ચન
આમિર ખાન
અભિષેક બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?
(P) સોમનાથ મંદિર
(Q) સાપુતારા ગીરીમથક
(R) ઘોલાવીરાના અવશેષો
(S) લોથલ બંદરના અવશેષો
(1) ડાંગ જિલ્લો
(2) જુનાગઢ જિલ્લો
(3) કચ્છ જિલ્લો
(4) અમદાવાદ જિલ્લો

P-2, Q-1, R-4, S-3
P-2, Q-1, R-3, S-4
P-4, Q-1, R-3, S-2
P-1, Q-2, R-3, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ?

ગુજરાત
છત્તીસગઢ
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

સી.આર.પી.સી. કલમ 154
ગુજરાત પોલસી એકટ કલમ 154
આઇ.પી.સી. કલમ 154
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP