Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કઈ સત્ય હક્કીકત છે ?
(1) અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરાતા દસ્તાવેજો દસ્તાવેજી પુરાવા છે.
(2) સાક્ષીઓનું નિવેદન મૌખિક પુરાવો છે.
(3) દસ્તાવેજી પુરાવા સાંયોગિક પુરાવા છે.
(4) દસ્તાવેજી પુરાવો મૌખિક પુરાવા કરતાં વધારે સારો છે.

2, 3, 4
1, 2, 4
1, 2, 3
1, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણના ચાવડા વંશનો અંત કોણે કર્યો ?

મુળરાજ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ
જયશીખરી
ભીમદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેની કઇ વ્યકિતઓને ભારતની ફોજદારી અદાલતોની (ન્યાયાલયો) હકુમતમાંથી મુક્ત રાખવામાં આવી છે ?

વિદેશી દુશ્મનો
સરકાર
ન્યાયાધીશ
ઉપરોકત એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એવીડન્સ એકટની કલમ – 45ના પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?
(1) વિદેશી કાયદો
(2) કલા – વિજ્ઞાન
(3) રાજનીતિ
(4) હસ્તાક્ષર કે આંગળાની છાપ

1, 2, 3
1, 2, 4
2, 3, 4
3, 4, 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP