ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

ફક્ત 1 અને 3
આપેલ તમામ
ફક્ત 1 અને 2
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો.
સામાજિક/ધાર્મિક સંગઠનો
1) બ્રહ્મ સમાજ
2) પ્રાર્થના સમાજ
3) આર્ય સમાજ
4) રામકૃષ્ણ મિશન
સ્થાપકો
A) સ્વામી વિવેકાનંદ
B) સ્વામી દયાનંદ
C) આત્મારામ પાંડુરંગ
D) રાજા રામમોહનરાય

1-B, 2-A, 3-D, 4-C
1-A, 2-D, 3-C, 4-B
1-C, 2-B, 3-A, 4-D
1-D, 2-C, 3-B, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ?

આર.જી.ભંડારકર
મહાત્મા ફૂલે
નારાયણ ચંદાવરકર
ઈશ્વચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ?

પી.વી.નરસિમ્હારાવ
એચ.ડી.દેવગોડા
અટલ બિહારી વાજપેયી
આઈ.કે.ગુજરાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP