ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ચાર્ટર એકટ, 1853 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ચાર્ટર એકટ, 1853 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે. આધુનિક દરખાસ્ત જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત આધુનિક દરખાસ્ત જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનત ઉપર રાજ કરનાર પ્રથમ સ્ત્રી શાસક કોણ હતા ? વુલર શાહ કુર્તાન પોન્ગોંગ ત્સો નુરજહાન વુલર શાહ કુર્તાન પોન્ગોંગ ત્સો નુરજહાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ? બ્રિટિશ અર્થવ્યવસ્થા ચાલુક્ય અર્થતંત્ર મુઘલ અર્થતંત્ર મરાઠા અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા ચાલુક્ય અર્થતંત્ર મુઘલ અર્થતંત્ર મરાઠા અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP