ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? ગાંધીજી રાજા રામમોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ દિવેટીયા ગાંધીજી રાજા રામમોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ચેમ્સફર્ડ નિક્સન લોર્ડ માઉન્ટબેટન ડેલહાઉસી ચેમ્સફર્ડ નિક્સન લોર્ડ માઉન્ટબેટન ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ? ભૂતપૂર્વ રાજાઓ ઉદ્યોગપતિઓ સ્વાતંત્ર્ય સૈનિકો જમીનદાર ભૂતપૂર્વ રાજાઓ ઉદ્યોગપતિઓ સ્વાતંત્ર્ય સૈનિકો જમીનદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ગાંધી ડબલ્યુ. સી. બેનર્જી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ મહાત્મા ગાંધી ડબલ્યુ. સી. બેનર્જી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP