ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુસ્લિમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો ? 16 ઓગસ્ટ, 1946 13 ઓગસ્ટ, 1946 15 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 16 ઓગસ્ટ, 1946 13 ઓગસ્ટ, 1946 15 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? આર.જી.ભંડારકર મહાત્મા ફૂલે નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર આર.જી.ભંડારકર મહાત્મા ફૂલે નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે ? શીખ હિન્દુ જૈન બૌદ્ધ શીખ હિન્દુ જૈન બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP