ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
આપેલ તમામ
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ?

ગાંધીજી
રાજા રામમોહનરાય
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ભોળાનાથ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

ચેમ્સફર્ડ
નિક્સન
લોર્ડ માઉન્ટબેટન
ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ?

ભૂતપૂર્વ રાજાઓ
ઉદ્યોગપતિઓ
સ્વાતંત્ર્ય સૈનિકો
જમીનદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

મહાત્મા ગાંધી
ડબલ્યુ. સી. બેનર્જી
એની બેસન્ટ
એ. ઓ. હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ
પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર
મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર
અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP