ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. મદનલાલ ધીંગરા વિનાયક સાવરકર બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મદનલાલ ધીંગરા વિનાયક સાવરકર બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? ઉત્સવ પ્રેમથી વૃક્ષ પ્રેમથી દેશ પ્રેમથી કુટુંબ પ્રેમથી ઉત્સવ પ્રેમથી વૃક્ષ પ્રેમથી દેશ પ્રેમથી કુટુંબ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા ? અલબરૂની ફૈઝી ઈબ્નબતૂતા ફિરદૌસ અલબરૂની ફૈઝી ઈબ્નબતૂતા ફિરદૌસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? આઝાદ ભારત સેના ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ આઝાદ ભારત સેના ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી ? દસમી સદી બારમી સદી તેરમી સદી અગિયારમી સદી દસમી સદી બારમી સદી તેરમી સદી અગિયારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP