Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

ભોજા ભગત
પ્રેમાનંદ
અખો
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - 'લાકડે માંકડું વળગાળવું'

અશક્ય બાબત શક્ય બનાવવી
વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા
સજીવ અને નિર્જીવનો યોગ કરવો
લાકડા ઉપર મંક્ડું ચડાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?

માંડુક્ય ઉપત્તિષદ
કઠોપનિષદ
મુંડક ઉપનિષદ
છાન્દોગ્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP