PSI Prelim Exam Paper (06-03-2022)
નીરજ ચોપડા માટે નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ? (1) 2021 ની ઓલમ્પ્સિમાં તેમણે સુવર્ણ પદક જીત્યો. (2) તેઓ ભારતીય સેનાની 1લી મહાર રેજીમેન્ટમાં કાર્યરત છે. (3) 2018 એશિયાન રમતોત્સવમાં તેમણે સુવર્ણ પદક જીત્યો. (4) તેમને 2021 માં પદ્મવિભુષણ એનાયત કરવામાં આવ્યો.
PSI Prelim Exam Paper (06-03-2022)
લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ? (1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો. (2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો. (3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું. (4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા.