PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં રાષ્ટ્રપતિ માટે નિમ્નમાંથી ક્યું વિધાન ખોટું છે ?
(1) તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ.
(2) તેઓ 5 વર્ષ માટે હોદ્દો સંભાળશે.
(3) તેમની શપથવિધિ ભારતનાં ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે.
(4) તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતું ધાતું ___ છે.

લોઢું
ઝિંક
તાંબુ
ચાંદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે.
નિમ્નમાંથી કોણ Q ની બાજુમાં છે ?

L
આમાંથી કોઈ નહીં
S
R

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP