PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં રાષ્ટ્રપતિ માટે નિમ્નમાંથી ક્યું વિધાન ખોટું છે ? (1) તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ. (2) તેઓ 5 વર્ષ માટે હોદ્દો સંભાળશે. (3) તેમની શપથવિધિ ભારતનાં ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે. (4) તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે.