GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) વિધાનો:1) T ને P કરતાં ઓછા ગુણ મળ્યા.2) T ને J કરતાં વધારે ગુણ મળ્યા.3) .J ને સૌથી ઓછા ગુણ મળ્યા.4) Q ને P કરતાં વધારે ગુણ મળ્યા.જો ઉપરના તમામ વિધાનો સાચાં હોય તો નીચે પૈકી ક્યુ વિધાન સાચું નથી ? આ ચાર વ્યક્તિઓમાં Q ને મહત્તમ ગુણ મળ્યા P કરતાં J ને ઓછા ગુણ મળ્યા Q કરતાં T ને ઓછા ગુણ મળ્યા Q કરતાં T ને વધારે ગુણ મળ્યા આ ચાર વ્યક્તિઓમાં Q ને મહત્તમ ગુણ મળ્યા P કરતાં J ને ઓછા ગુણ મળ્યા Q કરતાં T ને ઓછા ગુણ મળ્યા Q કરતાં T ને વધારે ગુણ મળ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) કેન્દ્ર સરકારના અંદાજપત્રના ચાલુ ખાતામાં ખર્ચની સૌથી મોટી બાબત ___ હોય છે. સંરક્ષણ ખર્ચ વ્યાજની ચૂકવણી સામાજીક સેવાઓનો ખર્ચ સબસીડી સંરક્ષણ ખર્ચ વ્યાજની ચૂકવણી સામાજીક સેવાઓનો ખર્ચ સબસીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર ___ ગાદીએ આવ્યો. સમુદ્રગુપ્ત શ્રીગુપ્ત કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સમુદ્રગુપ્ત શ્રીગુપ્ત કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) મેગ્નેટાઈટ ___ નો પ્રકાર છે. મેંગેનીઝના અયસ્ક ક્રોમાઈટ અયસ્ક લોહ અયસ્ક મેગ્નેશિયમના અયસ્ક મેંગેનીઝના અયસ્ક ક્રોમાઈટ અયસ્ક લોહ અયસ્ક મેગ્નેશિયમના અયસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) મુખ્યમંત્રીની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી ક્યું / ક્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને તેઓ કોઈપણ સમયે કેન્દ્રને વિધાનપરિષદનો ભંગ કરવા માટેની ભલામણ કરી શકશે. આપેલ પૈકી કોઈ નહીં મુખ્યમંત્રી જે તે ઝોનલ કાઉન્સીલના નાયબ અધ્યક્ષ તરીકે ક્રમ આધારે 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. આપેલ બંને તેઓ કોઈપણ સમયે કેન્દ્રને વિધાનપરિષદનો ભંગ કરવા માટેની ભલામણ કરી શકશે. આપેલ પૈકી કોઈ નહીં મુખ્યમંત્રી જે તે ઝોનલ કાઉન્સીલના નાયબ અધ્યક્ષ તરીકે ક્રમ આધારે 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) જનશુધ્ધિ દિવસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. તાજેતરમાં ભારતે 7 માર્ચ 2021 ના રોજ ત્રીજો જનશુધ્ધિ દિવસ મનાવ્યો.2. આ વર્ષની વિષય વસ્તુ ‘‘સેવાભી - રોજગારભી’’ છે.3. 7500 મું જનશુધ્ધિ કેન્દ્ર મધ્યપ્રદેશના આદિજાતિ લોકોને સમર્પિત કરવામાં આવ્યું. ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 આપેલ પૈકી એક પણ નહીં ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.