Talati Practice MCQ Part - 9
ભારતમાં સહુથી વધુ સિંચાઈ થતી હોય તેવું રાજ્ય ___ છે.

પંજાબ
ગુજરાત
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
ઈકબાલ
રવિન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પદાર્થોમાંથી આપણને વધુ પ્રોટીન મળે છે ?

કઠોળ
કંદમૂળ
લીલાં શાક્ભાજી
અનાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP