GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ?

રવિશંકર વ્યાસ
મહાદેવ દેસાઈ
સરદાર પટેલ
મોહનદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી 'હિંમતનગર' રાખ્યું ?

રાજા દેવેન્દ્રસિંહજી
રાજા કૌશલસિંહજી
રાજા જયસિંહજી
રાજા પ્રતાપસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP