Talati Practice MCQ Part - 9
10 પ્રાપ્તાંકોનો મધ્યક 12.8 છે, જેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 15 ને બદલ 25 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો :

22.8
15.3
11.8
10.8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કઈ આફત વખતે ધરતી ધ્રુજે છે ?

વાવાઝોડું
સુનામી
ધરતીકંપ
ચક્રવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

નરસિંહ મહેતા
ગાંધીજી
અખો
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

શાંતિલાલ શાહ
વીર કવિ નર્મદ
ફર્દુનજી મર્ઝબાન
ઈચ્છારામ સુ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP