ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ?

કુમારપાળ
ભીમદેવ બીજો
મૂળરાજ સોલંકી
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ?

બાલાજી મંદિર (સુરત)
પોળોનું પક્ષીમંદિર
બહુચરાજી
ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?

મનસુખરામ ત્રિપાઠી
મણિશંકર કીકાણી
મણિલાલ ત્રિવેદી
નવલરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP