ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 10મી સદીમાં ખંભાતના મુસ્લિમોને કોણે એક મસ્જિદ બંધાવી આપ્યાનો ઉલ્લેખ છે ? યશપાલ જગદેવ પ્રહલાદન વસ્તુપાળ યશપાલ જગદેવ પ્રહલાદન વસ્તુપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? જામ રણજીતસિંહ ભગતસિંહ કૃષ્ણકુમારસિંહ સયાજીરાવ-ત્રીજા જામ રણજીતસિંહ ભગતસિંહ કૃષ્ણકુમારસિંહ સયાજીરાવ-ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? સોલંકીકાળ મૌર્યકાળ રાષ્ટ્રકૂટ મૈત્રકકાળ સોલંકીકાળ મૌર્યકાળ રાષ્ટ્રકૂટ મૈત્રકકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરસિદ્ધિ દેવી અને વિંધ્યવાસિની દેવીના મંદિરો કયાં આવેલા છે ? પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન કાળથી ખેતી કરતા ખેડૂતો તરીકે ___ નો ઉલ્લેખ જોવા મળે છે. છૌલ માલધારી આપેલ તમામ કણબીઓ છૌલ માલધારી આપેલ તમામ કણબીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP