Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

રતુભાઈ અદાણી
કનૈયાલાલ મુનશી
સરદાર પટેલ
જામસાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કયું જોડકું ખોટું છે ?

હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ
ધરતીનું લૂણ - સ્વામી આનંદ
કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ?

દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર
થાઈલેન્ડમાં હોટેલ વેઈટર
મુંબઈમાં બસ ડ્રાઈવર
કલકત્તામાં મેટ્રો કંડક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP