Talati Practice MCQ Part - 1
અનુચ્છેદ 25 થી 28 માં કયા અધિકારની વાત કરાઈ છે ?

ધાર્મિક સ્વતંત્રતાનો
શોષણ વિરોધી અધિકાર
સંસ્કૃતિ-શિક્ષા અધિકાર
સ્વતંત્રતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અવધમાં 1857ના બળવાની આગેવાની કોણે કરી ?

લક્ષ્મીબાઈ
રામનારાયણ
તાત્યા ટોપે
બેગમ હજરત મહલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘શાલભંજિકા’ કોની કૃતિ છે ?

મણીલાલ દ્વીવેદી
ભોળાભાઈ પટેલ
કરસનદાસ માણેક
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP