વ્યક્તિ વિશેષ (Special Person)
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂા. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ?

રવીશંકર વ્યાસ
મોહનદાસ ગાંધી
સરદાર પટેલ
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ?

કરમસદ
અમદાવાદ
બારડોલી
વલ્લભ વિદ્યાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
1867ના અરસામાં વિધવા વિવાહને ઉત્તેજન આપવા અમદાવાદમાં કોના દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?

ધનકોરબા માધવદાસ
ધનસુખલાલ રેવાશંકર
લાલશંકર ઉમિયાશંકર
આનંદશંકર જટાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભકતોની સમાધિના સ્થળ ક્યાં છે ?

ગાયકવાડી હવેલીમાં
આગાખાન મહેલમાં
સાબરમતી આશ્રમમાં
કોચરબ આશ્રમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડો.આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ?

અસમાનતા નિવારણ સંસ્થા
દલિત ઉદ્ધારક સંસ્થા
અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા
બહિષ્કૃત હિતકારીણી સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયારે કરવામાં આવ્યો ?

1955
1949
1953
1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP