નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી બે વસ્તુ, દરેક વસ્તુ રૂપિયા 800 માં વેચે છે. પ્રથમ વસ્તુ 20% નકાથી અને બીજી 20% નુકશાનથી વેચાય છે તો વાસ્તવમાં તેને નકો કે નુકશાન કેટલા ટકા થાય ?

4% નુકશાન
4% નફો
1.1% નુકશાન
કોઈ ફરક ન પડે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20 % નફો મળે છે. તો રૂ. 170માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ?

રૂ. 204
રૂ. 190
રૂ. 120
રૂ. 240

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP