GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ પૈકી પ્રોજેક્ટમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે મૂડીરોકાણ પ્રોજેક્ટમાંથી મળતા વળતર સ્વરૂપે કેટલા સમયમાં પરત મેળવી શકાશે તે માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ યોગ્ય છે ?

પરત-આપ પદ્ધતિ
સરેરાશ વળતરના દરની પદ્ધતિ
ચોખ્ખું વર્તમાન મૂલ્ય
નફાકારકતાનો આંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ 182 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહી હોય તેને ___ કહેવાય.

અન્ય રહીશ
બિનરહીશ
રહીશ અને સામાન્ય રહીશ
રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
શ્યામ સાધુ
નાનાભાઈ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP