નફો અને ખોટ (Profit and Loss) રૂ.100ના વેપારમાં 6% નફો થાય તો રૂ.400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ? 6% 12% 24% 40% 6% 12% 24% 40% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ટકા હમેશા 100 પર લેવામાં આવે છે માટે નફો 6% જ રહેશે.
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ રૂ. 500 છાપેલી કિંમત પર 5% વળતર આપીને વેચતા તે વસ્તુ ૫૨ વેપા૨ીને 25% નફો મળતો હોય તો વેપારીએ તે વસ્તુ ___ કિંમતે ખરીદી હોય. 512 380 675 480 512 380 675 480 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 20 પૂસ્તકોની મૂળ કિંમતમાં 22 પુસ્તકો વેચતા ___ % ખોટ જાય. 10 20 5 100/11 10 20 5 100/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 12% ખોટથી વેચેલી વસ્તુના રૂા. 22 ઉપજ્યા હોય તો તેના વેચાણમાં 20% નફો મેળવવા કેટલી વે.કિ. રાખવી જોઈએ ? રૂા. 25 રૂા. 20 રૂા. 30 રૂા. 18 રૂા. 25 રૂા. 20 રૂા. 30 રૂા. 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 60 રૂ.માં 45 નારંગી વેચતાં 20% ખોટ જાય છે. તો 112 રૂ. માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 56 નારંગી 15 નારંગી 52 નારંગી 90 નારંગી 56 નારંગી 15 નારંગી 52 નારંગી 90 નારંગી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP એક નારંગીની વેચાણ કિંમત = 60/45 = 4/3 મૂળ કિંમત = 100% 20%ખોટ = 80% 20%નફો = 120% 80% 4/3 120% (?) 120/80 × 4/3 = 2 રૂ.વેચાણ કિંમત નંગ = 112/2 = 56 નારંગી વેચવી પડે
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા. 4,500/- માં મળે છે. મળેલું વળતર = ___ 475 450 500 5,000 475 450 500 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP