Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

તકસીરવાર ઠરાવવો
આરોપીને ધમકાવવો
આરોપીને ગુના અંગેની જાણ કરવી
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ?

પ્રથમ સુધારો (1951)
બેતાલીસમો સુધારો (1976)
પાંત્રીસમો સુધારો (1975)
ત્રેપનમો સુધારો (1986)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP