ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
થોડું થોડું કરતા મોટું કામ થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
ધીરજથી કામ સારું થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યોમાંથી નિષેધ વાક્ય ઓળખી બતાવો.

કોઈ સારા માણસને પૂછો
એ તમને પત્ર લખશે
પહેલાં તમે એની સાથે બોલતા નહીં
ઝાડ પરથી પક્ષી ઊડી ગયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP