ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

થોડું થોડું કરતા મોટું કામ થાય.
ધીરજથી કામ સારું થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ચક્ષુ:શ્રવા' કોને કહેવાય ?

કાન અને આંખોથી પારખનાર
કાનથી બહેરો આંખોથી અંધ
આંખોથી સાંભળનાર
કાનથી સાંભળનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો.

આર્ય + આવર્ત = આર્યવર્ત
માલા + ઉપમા = મલોપમા
ગંગા + ઉદક = ગંગોદક
વાત + અનુકૂળ = વાતાનુકૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP