ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
થોડું થોડું કરતા મોટું કામ થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
ધીરજથી કામ સારું થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘કહ્યું કંઈ ને સાંભળ્યું કશું.’ - વાક્યમાં રહેલ કૃદંતનો પ્રકાર જણાવો.

સંબંધક ભૂતકૃદંત
ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત
હેત્વર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ?

વિદ્યાર્થીને
અંગ્રેજી
શીખવ્યું
મેડમે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP